કનૈયાલાલ મુનશી : જીવન કનૈયાલાલ મુનશી ની સાહિત્યપ્રવૃત્તિનો પ્રારંભ પંડિતયુગ અને ગાંધીયુગના સંધિકાળે એટલે તેમની પૂર્વે પાંડિત્ય, પ્રશિષ્ટતા અને ગંભીર જીવનપરામર્શક તત્ત્વાન્વેષી અભિગમનું જેમાં પ્રાધાન્ય એવો ગોવર્ધનયુગ. મુનશીની પ્રવૃત્તિનો પ્રસાર સમગ્ર ગાંધીયુગ દરમ્યાન – અને તે પછીય જેમાં સર્વતીર્થ ગાંધીગંગોત્રીમાંથી પ્રવાહમાન વહેણો અને વલયો જ તત્કાલીન સાહિત્યના પ્રમુખ પ્રેરક-વિધાયક પરિબળો. આમ, મુનશીને બે પ્રચંડ પ્રભાવમૂર્તિઓ […]
નવલિકા
પોસ્ટ ઓફિસ : ‘ધૂમકેતુ’ ગૌરીશંકર જોશી
પાછલી રાત્રિનું ભૂરું આકાશ, માનવજીવનમાં અનેક સુખદ યાદગીરી ચમકી રહે તેમ, નાનામોટા તારાઓથી ચમકી રહ્યું હતું. ઠંડા પવનના સુસવાટાથી પોતાના જૂના અને ફાટેલા ઝબ્બાને શરીરે વધારે ને વધારે લપેટી લેતો એક વૃદ્ધ ડોસો શહેરના મધ્યભાગમાં થઈને જતો હતો. સ્વાધીન અવસ્થા ભોગવતાં કેટલાંક ઘરોમાંથી આ વખતે ઘંટીનો મધુર લાગતો અવાજ, કોઈક વહેલા ઊઠનારનાં પગરખાંનો છેટેથી સંભળાતો […]
વૈધક ચિકિત્સાસાર / સ્વાસ્થ્ય
બ્રાહ્મી શરબત, મુખવાસ વટી, ચંદ્રોદયની ગોળીઓ, દ્રાક્ષાસવ, મૃત્યુંજય રસ, બ્રાહ્મી તેલ
આજના જમાનામાં વૈધક શિક્ષણ અને સમજણના અભાવે આપણા દેશમાં અનેક પ્રકારના રોગો ફેલાય છે અને તેથી લાખો લોકો અકાળે મરણ ને શરણ થાય છે વળી અનેક મનુષ્યો રોગથી પીડાય છે તેમજ સમય અને પૈસાનો ખર્ચ પણ ઘણો મોટો એ દિશામાં થઈ જાય છે, આ સર્વ થતું અટકાવવાનો મુખ્ય ઉપાય એજ છે કે આરોગ્ય અને વૈધક […]